નામ : પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે મો : 9879063103 નિવાસસ્થાન : વડોદરા. પ્રેરણાસ્ત્રોત : માતાશ્રી અ. સ્વ. સુનંદા સુભાષચંદ્ર સાળુંકે. --- ઈ.સ. ૨૦૧૮માં નાથ સંપ્રદાયના ધર્મગુરૂશ્રી પ. પૂ. શ્રી ૧૦૦૮ જ્યોતિઁનાથજીએ મને દીક્ષા આપી તથા તેમનો પુત્ર બનાવી મારુ “યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા” એમ નામાભિકરણ કરેલ છે. લેખન અને વાંચનનો શોખીન. મારી દરેક કૃતિઓને મારા માનસપુત્ર ગણીને હું તેમને અનહદ ચાહું છું. યુટ્યુબ પર મારા દ્વારા નિર્મિત શોર્ટફિલ્મ્સ આપ નિહાળી શકો છો. આપશ્રીના પ્રતિભાવો અને સૂચન [email protected] પર મોકલી શકો છો.
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या